અનુભવ માનવીના જીવનમાં સ્પીડબ્રેકરનું કામ કરે છે . ક્યારેક ભૂતકાળનો અનુભવ યાદ આવે અને ક્યારેક આગળ વધતા અટકી જઈએ છીએ . જયારે કે ક્યારેક અનુભવ જ માણસને આગળ વધારવા લાભકારક નીવડે છે . અનુભવ હમેશા એક શીખ આપણને આપે છે .જો કે ક્યારેક ખરેખર અનુભવ યોગ્ય દિશામાં કામ કરતા અટકાવે પણ છે . તેમ છતાં દૂધનો દાઝ્યો છાશ ફૂકી ફૂકીને પીએ તો છે જ ..અનુભવની જીવનમાં જો બાદબાકી થઇ જાય તો જવાબદાર કોણ ? નિર્બળતાને ટેવ ન બનવા દો . અનુભવને પ્રાધાન્ય તો આપો જ ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો