શનિવાર, 10 નવેમ્બર, 2012

સુવિચાર

* સત્ય જ મારો ઈશ્વર છે અને સમગ્ર વિશ્વ જ મારો દેશ છે ...
* બલિદાન વિના કોઈ પણ મહાન કાર્ય કરી ન શકાય .
* સુખ અને હર્ષ નાશ પામે છે ..
* તમે દુખી છો એવું જાણ્યા  વિના દુઃખને સહન કરો .
* જેટલું તમે ધ્યાન કરશો એટલો જ તમારો વિકાસ થશે ..
* હું બીજાઓની સેવા માટે નરકમાં જવા પણ તૈયાર છું .
* પૃથ્વીની જેમ બધું સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરો .
                         - સ્વામી વિવેકાનંદ 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો