ગુરુવાર, 9 ઑગસ્ટ, 2012

કદાચ


મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !

          -વિપિન પરીખ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો