રવિવાર, 8 એપ્રિલ, 2012

સુવિચાર .૧

* સોના કરતા સમય વધારે કિંમતી છે...


* જેણે અભિમાન કર્યું તેને પતન નિશ્ચિત માનવું...


* આશા એ ચાલતા માણસનું સ્વપ્ન છે...


* સદભાગ્ય હમેશા પરિશ્રમની સાથે જ હોય છે...


* વિશ્વાસ જીવનની શક્તિ છે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો