* જો માનવી શીખવા જ ઈચ્છતો હોય તો તેની દરેક ભૂલ તેને કંઈક શિક્ષણ આપી શકે છે...
- ગાંધીજી
* મનપસંદ કામ એ અડધી સફળતા છે..
* માનવીનો સૌથી મોટો દુશ્મન અભિમાન છે..
- પ્રેમચંદ
* સૌથી ઉતમ બદલો ક્ષમા આપી દેવી તે છે....
- ગાંધીજી
* ધીરજ તમામ આનંદ અને શક્તિઓનું મૂળ છે....
- રસ્કિન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો