બુધવાર, 11 એપ્રિલ, 2012

સુવિચાર - ૩

* જો માનવી શીખવા જ ઈચ્છતો હોય તો તેની દરેક ભૂલ તેને કંઈક શિક્ષણ આપી શકે છે...
                           - ગાંધીજી 

* મનપસંદ કામ એ અડધી સફળતા છે..

* માનવીનો સૌથી મોટો દુશ્મન અભિમાન છે..
                           - પ્રેમચંદ 

* સૌથી ઉતમ બદલો ક્ષમા આપી દેવી તે છે....
                         - ગાંધીજી 

* ધીરજ તમામ આનંદ અને શક્તિઓનું મૂળ છે....
                         - રસ્કિન 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો