શનિવાર, 14 એપ્રિલ, 2012

સુવિચાર - ૫

* જે વાત સાચી નથી હોતી તે જ મોટેથી કહેવી પડે છે..
                               - ઓશો 


* મેં મારા કામમાં દિલ અને આત્મા રેડી દીધા અને આ પ્રકિયામાં મારું દિમાગ ક્યાંક ખોઈ નાખ્યું..
                                - વિન્સેન્ટ વેન ગોગ 


* આ પૃથ્વી પર માત્ર ત્રણ રત્ન છે - જળ, અન્ન અને સુભાષિત .મૂર્ખ    લોકોએ પથ્થરના ટુકડાને અમથું જ રત્નનું નામ આપી દીધું છે.                    - ચાણક્ય 


* જનસેવા એ જ પ્રભુસેવા છે...


* જે સૌને ખુશ કરી દે છે એવી વાણી બોલે છે, તેની પાસે દરિદ્રતા ક્યારેય ફરકતી નથી..
                                 - તિરુવલ્લુર 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો