મંગળવાર, 10 એપ્રિલ, 2012

સુવિચાર- ૨

* ગુમાવી ચુકેલી વસ્તુ અંગે ચિંતા કરવાના બદલે નવા રસ્તે ચાલશો તો તમને જોવા મળશે કે એક નવી સ્વર તમારી રાહ જોઈ રહી છે...
                        - અજ્ઞાત 


* મજા એ કોઈ બજારમાં મળતું પડીકું નથી , કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મજા માણતા આવડે એ જ સાચો મરજીવો ગણાય...
                      - શોભિત દેસાઈ 


* દરેક વ્યક્તિ દુનિયાને બદલી નાખવાનું વિચારે છે, પોતાની જાતને બદલવાનું નહી...


* વૈભવમાં વધારો કરવાથી નહી, પરંતુ હદયને વિશાળ બનાવવાથી જ સુખમાં વધારો થાય છે...


* સત્યને ગમે તેવા કપડા ફેરવો તે કોઈ દિવસ બદલી જ ન શકે..
                       - ઘનશ્યામ આર. ધામી  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો