* ગુમાવી ચુકેલી વસ્તુ અંગે ચિંતા કરવાના બદલે નવા રસ્તે ચાલશો તો તમને જોવા મળશે કે એક નવી સ્વર તમારી રાહ જોઈ રહી છે...
- અજ્ઞાત
* મજા એ કોઈ બજારમાં મળતું પડીકું નથી , કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મજા માણતા આવડે એ જ સાચો મરજીવો ગણાય...
- શોભિત દેસાઈ
* દરેક વ્યક્તિ દુનિયાને બદલી નાખવાનું વિચારે છે, પોતાની જાતને બદલવાનું નહી...
* વૈભવમાં વધારો કરવાથી નહી, પરંતુ હદયને વિશાળ બનાવવાથી જ સુખમાં વધારો થાય છે...
* સત્યને ગમે તેવા કપડા ફેરવો તે કોઈ દિવસ બદલી જ ન શકે..
- ઘનશ્યામ આર. ધામી
- અજ્ઞાત
* મજા એ કોઈ બજારમાં મળતું પડીકું નથી , કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મજા માણતા આવડે એ જ સાચો મરજીવો ગણાય...
- શોભિત દેસાઈ
* દરેક વ્યક્તિ દુનિયાને બદલી નાખવાનું વિચારે છે, પોતાની જાતને બદલવાનું નહી...
* વૈભવમાં વધારો કરવાથી નહી, પરંતુ હદયને વિશાળ બનાવવાથી જ સુખમાં વધારો થાય છે...
* સત્યને ગમે તેવા કપડા ફેરવો તે કોઈ દિવસ બદલી જ ન શકે..
- ઘનશ્યામ આર. ધામી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો