જીવનનું ધ્યેય
પૃષ્ઠો
હોમ
મને ગમતું
શુક્રવાર, 13 એપ્રિલ, 2012
માની ગોદ
જે મસ્તી હોય છે આંખોમાં ,
તે સુરાલયમાં નથી હોતી..
અમીરી કોઈ અંતરની તે,
કદી મહાલયમાં નથી હોતી.
શીતળતા પામવાને એ ,
માનવી ..તું દોટ કાં મૂકે?
જે હોય છે માની ગોદમાં ,,
તે હિમાલયમાં નથી હોતી....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો