શનિવાર, 21 એપ્રિલ, 2012

સુવિચાર,

* જ્ઞાન પ્રમાણે જીવન ન ઘડાય તો પરિણામે જીવન પ્રમાણેનું જ્ઞાન 

    થઇ જાય છે...
                        - સ્વામી વિવેકાનંદ 

*  ઘરના સભ્યોનો સ્નેહ ડોકટરોની દવા કરતાય વધુ લાભદાયી હોય 

      છે.               - પ્રેમચંદ 

* ધન આપતી વખતે હાથમાં શું હતું એ નહી પણ , દિલ માં શું હતું એ 

    જોવાનું છે...           - ફાધર વાલેસ 

* જો તમે મગજને શાંત રાખી શકતા હો તો તમે જગતને જીતી 

   શકશો.....                 - ગુરુ નાનક 


2 ટિપ્પણીઓ:

  1. સુંદર સાહિત્યનો સંગ્રહ કરો છો , આમ જ ગમતાનો ગુલાલ કરતા રહેજો અને નવા નવા લેખો આપતા રહેજો...

    જવાબ આપોકાઢી નાખો