જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે ,
અને જો વિશ્વાસ રાખો તો એ રડાવે છે .
"એક મ્યાનમાં બે તલવાર સાથે ના રહી શકે."
એ એક પ્રખ્યાત ઉક્તિ છે.
પણ એક ફૂલદાની માં કેટલા બધા ફૂલ સાથે રહી શકે છે.
જીવન તો ફૂલ જેવું હોવું જોઈએ, નહિ કે તલવાર જેવું..!!!!!!!!!.
અને જો વિશ્વાસ રાખો તો એ રડાવે છે .
"એક મ્યાનમાં બે તલવાર સાથે ના રહી શકે."
એ એક પ્રખ્યાત ઉક્તિ છે.
પણ એક ફૂલદાની માં કેટલા બધા ફૂલ સાથે રહી શકે છે.
જીવન તો ફૂલ જેવું હોવું જોઈએ, નહિ કે તલવાર જેવું..!!!!!!!!!.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો