બુધવાર, 9 મે, 2012

જીવન

જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે ,

અને જો વિશ્વાસ રાખો તો એ રડાવે છે .

"એક મ્યાનમાં બે તલવાર સાથે ના રહી શકે."

એ એક પ્રખ્યાત ઉક્તિ છે.

પણ એક ફૂલદાની માં કેટલા બધા ફૂલ સાથે રહી શકે છે.

જીવન તો ફૂલ જેવું હોવું જોઈએ, નહિ કે તલવાર જેવું..!!!!!!!!!.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો