ગુરુવાર, 3 મે, 2012

અંધકાર

ચારેય તરફથી જયારે નિરાધાર હોય છે , 


માણસ  એ વખતે સાચો કલાકાર હોય છે . 


એનો સિતારો એ વિના ચમકી શકે નહી , 


સદભાગીના નસીબમાં જ અંધકાર હોય છે . . . 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો